તોક-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વિસ્તારના લોકોને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અને હરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અવિરત એગ્રો પ્રોડ્યુસર કંપની લી.ના સહયોગથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
31-05-2021 ના રોજ તોક-તે વાવાઝોડામાં થયેલા નુકસાનમાં જરૂરિયાત મંદ લોકોને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર ( INGJ 46 ની ટીમ) અને હરિરાજ ચેરી...Read More